WELL COME TO ALL NEW VISITOR OF THE BLOG About My School

Sunday 8 December 2013

Vision Of Principal



આચાર્યશ્રીનો પરીચય અને શાળા માટેનું તેમનું સ્વપ્ન

શાળાના આચાર્યશ્રી મુકેશકુમાર આર. નિમાવત  ૧૭ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવે છે. આચાર્યશ્રી પોતાના વિષયમાં પારંગત, કાર્યદક્ષ, વહિવટી નિષ્ણાંત અને ખુબજ હકારાત્મક અભિગમ ધરાવે છે. શાળાના સમગ્ર સ્ટાફ અને વહિવટનું સુચારૂ સંચાલન અને યોગ્ય નિર્ણયો એ શાળાના વિકાસમાં પાયારૂપ બાબત બની રહે છે.
આચાર્યશ્રીનું વિઝન તેમના શબ્દોમાં :
મારી શાળાને જીલ્લાની શ્રેષ્ઠ શિક્ષણ આપતી શાળા બનાવવાની નેમ સાથે હું અણીન્દ્રા કેળવણી મંડળ સાથે જોડાયો હતો....
    મારી શાળાના બાળકો શ્રેષ્ઠ શિક્ષણ મેળવે અને શિક્ષણની સાથે સાથે ભારતના સારા,સુસંસ્કૃત નાગરીક બને તેમનો સામાજીક-માનસિક અને શારિરીક વિકાસ- ટૂંકમાં બાળકના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવા માટે બધુજ કરી છુટ્વુ.....
    મારી શાળા- મારા કાર્યનો અરીસો છે .

No comments:

Post a Comment